મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

“સ્વસ્થ નારી સશક્ત પરિવાર”, “રાષ્ટ્રીય પોષણ માસ” અને “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ના ત્રિવેણી સંગમ થકી નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સરકાર પ્રયત્નશીલ

GANDHINAGAR : શરદ ઋતુમાં આવતો ‘સમપ્રકાશીય દિવસ’ એટલે તા. ૨૩ સપ્ટેમ્બર. આ દિવસે રાત અને દિવસ લગભગ સમાન હોય છે, જે આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો – મન, શરીર અને સંવેદના વચ્ચે…

માછીમારોને તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા આઈ.એમ.ડી દ્વારા સૂચના

ચોમાસું:૨૦૨૫રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ : ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક…

આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત થનાર સાર્ધશતી સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી અને તેમને આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત થનાર…

સરકારી મેડીકલ કોલેજ વિદ્યાર્થી-વાલીઓ માટે વધુ એક વખત પસંદગી બની :કોંગ્રેસ

• કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાથી ઉભી થયેલી ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ની કોલેજો ૩.૭૫ લાખ થી ૧૨ લાખ રૂપિયા સુધી ઉચી ફી વસૂલાત કરે તે વ્યાજબી નથીઃ સોસાયટીની…

કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ સરકારનો અભિગમ માત્ર એક મંત્ર નથી પરંતુ એક સંસ્કૃતિ છે:::::::::::::::::::::ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર ક્રાઇમના વિષયો પણ ઇન્ટર સ્ટેટ કાઉન્સિલના કાર્યક્ષેત્રમાં સમાવવામાં આવશે.::::::::::::: કેન્દ્રીય ગૃહમંત્રી અને…

આઈપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ હાજરી

અમદાવાદ :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ…

GPSC ક્લાસ 1ની નોકરી અપાવાના બહાને 3 કરોડ 45 લાખ ખંખેર્યા; 50 લોકોને બનાવ્યા શિકાર; ક્રાઈમ બ્રાન્ચે 4ની ધરપકડ કરી

ગુજરાત જાહેર સેવા આયોગની GPSC ક્લાસ 1 અધિકારીની સરકારી નોકરીના બનાવટી નિમણૂક પત્રો બનાવનાર કુલ 4 આરોપીઓની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તપાસ આચરી છે. જેમાં ફરિયાદી સાથે તેના 4…

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૨૫૫ કરોડ મંજૂર

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથીગાંધીનગર મહાનગર પાલિકાને રૂ. ૧૨.૮૪ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૬૦.૭૨ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૮૧.૫૦ કરોડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…

દાહોદ ની દુષ્કર્મ પીડિતાના આરોપીઓ ની ભાજપ સાથે સાઠગાંઠ : કોંગ્રેસ

સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલા ભરશે ? તેવો વેધક…